હેલ્થ એન્ડ બ્યૂટી
-
આ શિયાળામાં વધુ સારી રીતે શ્વાસ લેવા, લેવું પડશે સ્વસ્થ શ્વાસનું સંકલ્પ: વર્લ્ડ ન્યૂમોનિયા ડે પર ડૉ. દર્શન નિમાવતનું અગત્યનું અવલોકન
રાજકોટ, 14 નવેમ્બર 2025: શિયાળાની શરૂઆત સાથે ભારતમાં શ્વાસ અને ફેફસા સંબંધી રોગો વધવા લાગે છે અને ન્યૂમોનિયા એમાં સૌથી…
Read More » -
અંતરરાષ્ટ્રીય આયુર્વેદિક આરોગ્ય સેવા – વડોદરામાં 13 જુલાઈએ યોજાશે નિઃશુલ્ક આયુર્વેદિક સારવાર કેમ્પ
પેટના રોગોથી પીડિત દર્દીઓ માટે નિષ્ણાતોની ટીમ આપશે માર્ગદર્શન અને દવાઓ વડોદરા/નવી દિલ્હી: પેટના ગંભીર અને લાંબા સમયથી ચાલી રહેલા…
Read More » -
પેટના દર્દીઓ માટે વડોદરામાં નિઃશુલ્ક મેગા આયુર્વેદિક ચિકિત્સા કેમ્પ, 15 જૂનના રોજ આયોજિત થશે
નવી દિલ્હી, 2 જૂન: જો તમે ફેટી લિવર, ગંભીર કબજિયાત કે ડાયરીયા, ખાવા બાદ પેટમાં મરોડ અને નીચેના ભાગમાં દુખાવો,…
Read More » -
બેલ ફળ: આયુર્વેદની ભેટ, અલ્સરેટિવ કોલાઈટિસ માટે કુદરતી રાહત
આયુર્વેદ વિશેષજ્ઞ – ડૉ. હરીશ વર્મા અલ્સરેટિવ કોલાઈટિસ એ એક જટિલ અને લાંબાગાળાનું ઇન્ફ્લેમેટરી બાવેલ ડિસઓર્ડર (IBD) છે, જે મુખ્યત્વે…
Read More » -
આરકે એચઆઈવી એઈડ્સ રિસર્ચ એન્ડ કેર સેન્ટરે દીનદયાલ પોર્ટના સહયોગથી એક મોટું અભિયાન “ટીબી મુક્ત ભુજ (કચ્છ)” શરૂ કર્યું
આરકે એચઆઈવી એઈડ્સ રિસર્ચ એન્ડ કેર સેન્ટરના અધ્યક્ષ ડૉ. ધર્મેન્દ્ર કુમાર અને દીનદયાળ પોર્ટ ઓથોરિટીના ઉપાધ્યક્ષ નંદિશ શુક્લા વચ્ચેની ચર્ચા…
Read More » -
શ્રુતિ ઈ.એન.ટી હોસ્પિટલની ૧૦૦૦ બાળકોની નિ: શબ્દ થી શબ્દની યાત્રા
સુરત: શ્રુતિ ઈ.એન.ટી હોસ્પિટલ નો શ્રુતિ કોકલિયર ઈમ્પ્લાન્ટ પ્રોગ્રામ છેલ્લા 16 વર્ષથી ચાલી રહ્યો છે. જેમાં 1 હજાર જેટલા ઈમ્પ્લાન્ટના…
Read More » -
નીતિન ગડકરી દ્વારા ભારતની નંબર 1 બ્રાન્ડ સખિયા સ્કિન ક્લિનિકને મોસ્ટ ટ્રસ્ટેડ સ્કિન ક્લિનિક ચેઇન એવોર્ડ એનાયત થયો
સખિયા સ્કિન ક્લિનિક લિમિટેડની દેશભરમાં 29 શાખાઓ આવેલી છે જેમાં 5 લાખથી વધુ દર્દીઓની સંતોષકારક સારવાર કરવામાં આવી છે અમદાવાદ: દિલ્હીમાં…
Read More » -
ચમત્કારિક રિકવરી: સુરતની શેલ્બી હોસ્પિટલ ખાતે મોઝામ્બિક અને બાંગ્લાદેશના દર્દીઓની સ્પાઇન સર્જરી થઈ આંતરરાષ્ટ્રીય દર્દીઓને નવી આશા
સુરત:– મોઝામ્બિકના જુસ્સા બકર અને બાંગ્લાદેશના ભક્તિમોય સરકાર સંઘર્ષ દ્વારા જીવન જીવતા હતા, પરંતુ એક કમજોર કરોડરજ્જુના રોગને કારણે તેમને…
Read More » -
સુરતમાં યુરોલોજીમાં સફળતા: 84-વર્ષીય પુરુષ દર્દી પર સફળ ડ્રગ-કોટેડ બલૂન યુરેથ્રોપ્લાસ્ટી કરવામાં આવી
સુરત, 15મી એપ્રિલ 2024 – એક અગ્રેસર તબીબી પ્રક્રિયાને કારણે 84 વર્ષના પુરુષ દર્દીમાં મૂત્રમાર્ગની ગંભીર સ્ટ્રીક્ચરનું સંપૂર્ણ નિરાકરણ લાવવામાં…
Read More »
