સુરત
-
મહુવાના કરચેલીયા ગામે નહેરૂ યુવા કેન્દ્ર દ્વારા ‘પાડોશી યુવા સંસદ કાર્યક્રમ’ યોજાયો
સુરત: ભારત સરકારના યુવા કાર્ય અને રમત ગમત મંત્રાલય હેઠળના નહેરૂ યુવા કેન્દ્ર સૂરત દ્વારા મહુવા તાલુકાના કરચેલીયા ગામે ‘પાડોશી…
Read More » -
નર્મદ યુનિવર્સિટીના પ્રાધ્યાપક ડો.ભરત ઠાકોરને મધ્યપ્રદેશ ખાતે વર્ષ ૨૦૨૦ નો ‘અહિન્દી ભાષી હિન્દી સાહિત્ય સેવી પુરસ્કાર’ એનાયત
સુરત: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના પ્રાધ્યાપક ડો.ભરત ઠાકોરને મધ્યપ્રદેશ ખાતે મધ્ય ભારત હિન્દી સાહિત્ય સભા દ્વારા વર્ષ…
Read More » -
નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં વરિષ્ઠ નાગરિકો માટે કોરોનાવિરોધી રસીકરણનો પ્રારંભ
વરિષ્ઠ નાગરિકોને અપાઈ રહી છે કોરોના વિરોધી રસી: રસીકરણ માટે વડીલોમાં ઉત્સાહ સુરત : સુરત શહેરમાં તા.૧લી માર્ચથી વરિષ્ઠ નાગરિકો…
Read More » -
વેક્સિનેશનના બીજા ચરણમાં સુરતના ૨.૫૩ લાખ વડીલોનું રસીકરણ થશે : મ્યુ. કમિશ્નર બંછાનિધિ પાની
સુરત શહેરના ૪૮ સરકારી અને એસએમસી હેલ્થ સેન્ટર તેમજ ૨૪ ખાનગી રસીકરણ કેન્દ્રો કાર્યરત સુરત :દેશમાં ૬૦ વર્ષથી વધુ વયના…
Read More » -
સુરત જિલ્લામાં વરિષ્ઠ અને ગંભીર બિમારીગ્રસ્ત નાગરિકોનું રસીકરણ શરૂ
સુરત: કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને રસી આપ્યા પછી હવે ત્રીજા ફેઝમાં તા.૧લી માર્ચથી ૬૦ વર્ષથી વધુ…
Read More » -
સુરત જિલ્લામાં તા.૦૧લી માર્ચથી કોરોના પ્રતિકારક રસીકરણ કેન્દ્રો શરૂ કરાયા
સુરત: કોરોના પ્રતિકારક રસીકરણના બીજા તબક્કા અંતર્ગત દેશમાં તા.૧લી માર્ચથી ૬૦ વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો તેમજ ગંભીર બિમારી, કેન્સર,…
Read More » -
તા.૦૧ થી ૧૫ માર્ચ દરમિયાન રાત્રિ કર્ફ્યું રાત્રિના ૧૨.૦૦ થી સવારે ૬:૦૦ સુધી અમલી રહેશે
સુરત: સુરત શહેરની કોરોના સંક્રમણની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને જાહેર હિતમાં ઇ.પોલીસ કમિશનરશ્રી શરદ સિંઘલે રાત્રિ કર્ફ્યું અંગે એક જાહેરનામું…
Read More » -
‘મધર ઈન્ડિયા’ ફિલ્મમાં નરગીસ દત્તના ડમી તરીકેનું પાત્ર ભજવનાર ભીખીબહેન નાયકાએ મતદાન કર્યું
૭૫ વર્ષીય ભીખીબહેને લોકશાહીના પાવન પર્વમાં સહભાગી થઈને વધુમાં વધુ મતદાન કરવાનો આપ્યો સંદેશ સુરતઃ ભારતીય સિને જગતની પ્રતિષ્ઠિત અને…
Read More » -
સુરત જિલ્લાના ૯૯ વર્ષીય એક માત્ર હયાત સ્વાતંત્ર્યસેનાની મણિબહેન બાપુભાઈ પટેલે મતદાન કર્યું
આઝાદી માટે અનેક નરબંકાઓએ બલિદાનો આપ્યા છે ત્યારે લોકશાહીના પર્વમાં દરેક મતદારોએ મતદાન અવશ્ય કરવું જોઇએઃ મણિબહેન પટેલ આદિવાસી સમાજના…
Read More » -
SGCCI દ્વારા ‘કેનેડામાં નિર્યાતની તકો’ વિષય ઉપર સેમિનારનું આયોજન
સુરત: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ‘કેનેડામાં નિર્યાતની તકો’વિષય ઉપર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં…
Read More »