હેલ્થ એન્ડ બ્યૂટી
-
SGCCI દ્વારા દ્વારા હોમ કોરન્ટાઇન થઇને કોવિડ– ૧૯ની સારવાર લઇ રહેલા દર્દીઓ માટે ‘ઓકિસજન બેંક’ કાર્યરત
સુરત : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા હોમ કોરન્ટાઇન થઇને કોવિડ– ૧૯ની સારવાર લઇ રહેલા દર્દીઓ…
Read More » -
સુરતના બે સગા ભાઈઓએ એકસાથે પ્લાઝમાં દાન કરી કહ્યું: ‘પ્લાઝમા આપવાથી શરીરમાંથી કંઈ ગુમાવવાનું નથી, પરંતુ કોઈને મદદ કર્યાનો આત્મસંતોષ મળે છે’
પ્લાઝમાં આપ્યા બાદ ૧૦ મિનિટમાં જ મેં રૂટિન કાર્ય શરૂ કર્યું : ડોનર જયદિપ રવાણી સુરત: કોરોનામાં પ્રથમ ફેઝથી જ…
Read More » -
હજીરાના આર્સેલર મિત્તલ સ્ટીલ પ્લાન્ટ પરિસરમાં ૨૫૦ બેડની હંગામી કોવિડ હોસ્પિટલનો આરંભ
કેન્દ્ર અને રાજ્ય સરકારની અપીલને આર્સેલર મિત્તલનો ઉમદા પ્રતિસાદ: ૨૫૦ બેડની કોવિડ હોસ્પિટલનું યુદ્ધસ્તરે માત્ર ૭૨ કલાકમાં નિર્માણ અને લોકાર્પણ…
Read More » -
સૂરતના આઠ ઝોનમાં અઠવા ઝોન ૧,૫૯,૫૨૪ લોકોના રસીકરણ સાથે અવ્વલ નંબરે
સૂરત: કોરોનાના વધી રહેલા સંક્રમણ પર લગામ લગાવવા સુરત મહાનગરપાલિકાએ રસીકરણની ઝુંબેશને યુદ્ધના ધોરણે વેગવાન બનાવી છે. સુરત શહેરમાં અઠવા…
Read More » -
સિવિલ હોસ્પિટલના ચીફ સિક્યુરિટી ઓફિસર હરેન ગાંધીએ પ્લાઝમા ડોનેટ કર્યા
વેક્સિન લેતાં પહેલાં રક્તદાન અને કોરોનામુક્ત થયાં બાદ પ્લાઝમા દાન માટે આગ્રહભરી અપીલ કરતાં હરેન ગાંધી સુરત: કોરોનામુક્ત થયેલાં સુરતીઓની…
Read More » -
કોરોનાને હરાવનાર નાનકડા નાજુક બાળ વોરિયરનો કોવિડ વોર્ડમાં કિલકિલાટ
છેલ્લા મહિનામાં ૩૪ સગર્ભાઓની ડિલીવરી કરવામાં આવી, જેમાં એક પણ બાળક પોઝિટિવ આવ્યું નથી: આસિ.પ્રોફેસર અને ડો.અપૂર્વ શાહ સુરત: છેલ્લા…
Read More » -
કોરોના સંક્રમણના કપરાકાળમાં યત્કિંચિત્ સહયોગ અને લોકજાગૃતિ માટે સંતો-મહંતો-ધર્મગુરુઓને આગળ આવવા રાજ્યપાલશ્રીની આગ્રહભરી અપીલ
સંતો-મહંતો-ધર્મગુરુઓએ સંસ્થાના ઉપલબ્ધ સંસાધનોનો કોરોના સારવાર માટે ઉપયોગ કરવા, મુખ્યમંત્રીશ્રીના રાહતફંડમાં સહયોગ આપવા, લોકજાગૃતિ કેળવવા અને જરૂર પડ્યે સ્વયંસેવીઓની સેવા…
Read More » -
કોલવડા આયુર્વેદિક હોસ્પિટલ ખાતે 280 લીટર PSA ઓક્સિજન પ્લાન્ટ નો શુભારંભ કરાવતા કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહ
રાજ્યમા નવા ૧૧ ઓક્સિજન પ્લાન્ટ નું નિર્માણ કરવા કેન્દ્રએ આપી મંજૂરી: ટુંક સમયમાં કાર્યરત કરાશે હેલીપેડ ગ્રાઉન્ડ ગાંધીનગર ખાતે ૧૨૦૦…
Read More » -
કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે ગુજરાતની કપરા સમયે મદદ કરી તે ગુજરાતીઓ ક્યારેય નહિ ભૂલે રાજ્ય સરકાર અને ગુજરાતની જનતા શ્રી અમિતભાઈની આભારી : મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી
કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી અમિતભાઈ શાહે પોતાના મતક્ષેત્રના લોકોની આરોગ્યની સુખાકારી માટે ૧૦ કરોડના ખર્ચે વિવિધ આરોગ્ય સુવિધાઓ ઉભી કરી આપી…
Read More » -
સચિવાલય ખાતે આવેલા ઇ-સંજીવની ઓપીડીના હબની મુલાકાત લેતાં રાજયના મુખ્ય સચિવ શ્રી અનિલ મુકિમ
ગાંધીનગર : ગુજરાત રાજય દ્વારા ગાંધીનગર સચિવાલય ખાતે આવેલા ઇ-સંજીવની ઓપીડીના હબની મુલાકાત આજરોજ રાજયના મુખ્ય સચિવ શ્રી અનિલ મુકીમે…
Read More »