એજ્યુકેશન
-
બાળકોને “ગુડ ટચ-બેડ ટચ” વિશે અને ડીજીટલ વિષે જાગૃત કરવા કરવા KEI વાયર એન્ડ કેબલ્સ દ્વારા સ્કૂલમાં નુક્કડ નાટકનું આયોજન
સુરત (ગુજરાત), 15 ઓક્ટોબર 2022: બાળકોમાં જાગૃતિ લાવવા સુરતના અડાજણના એલપી સવાણી વિદ્યા ભવન ખાતે KEI વાયર અને કેબલ્સ દ્વારા…
Read More » -
ભારતની પ્રથમ અને પ્રીમિયર સ્કિલ યુનિવર્સિટી ટીમલીઝે એન્જિનિયરિંગમાં કામ કરતા પ્રોફેશનલ્સ માટે સ્કિલ એન્હાન્સમેન્ટ ટ્રેનિંગ શરૂ કરી
વડોદરા (ગુજરાત): ટેક્નોલજીના યુગમાં અને સ્પર્ધાત્મકત્તાના સમયમાં હવે માત્ર ઉચ્ચ અભ્યાસ જ આવશ્યક નથી પરંતુ તેની સાથે રોજગાર મુદ્દે તાલીમ…
Read More » -
ધો. ૧૦ અને ૧રના વિદ્યાર્થીઓને કારકિર્દી ઘડતર માટે માર્ગદર્શન અપાયું
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તથા સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ– સુરતના સંયુકત ઉપક્રમે શુક્રવાર, તા. ૧૦ જૂન, ર૦રર ના…
Read More » -
Brilliant Minds દ્વારા સમર કેમ્પનું આયોજન
Brilliant Minds દ્વારા સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમર કેમ્પ 7 દીવસનો હતો જેમાં વિવિધ પ્રકારની એકટીવિટી કરાવવામાં…
Read More » -
એકેડેમિક કરિકુલમ કમિટીમાં સ્થાન પામનાર એકમાત્ર બિઝનેસમેન વિરલ દેસાઈ
સુરત: ગ્રીનમેન તરીકે જાણીતા વિરલ દેસાઈને તાજેતરમાં સુરત ખાતેની સાર્વજનિક યુનિવર્સિટીની લૂથરા ઈન્સ્ટિટ્યુટ ઑફ મેનેજમેન્ટના એમબીએ પ્રોગ્રામ માટે એકેડેમિક કરિકુલમ…
Read More » -
જમનાલાલ બજાજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ માં ત્રીજો પ્રતિષ્ઠિત શ્રીમતી જ્યોતિ દ્વિવેદી મેમોરિયલ સ્કોલરશીપ એવોર્ડ સમારોહ યોજાયો હતો
મુંબઈ: પ્રતિષ્ઠિત ‘શ્રીમતી જ્યોતિ દ્વિવેદી મેમોરિયલ સ્કોલરશીપ એવોર્ડ્સ’ ની ત્રીજી આવૃત્તિ ૨૦ જૂન ૨૦૨૧ ના રોજ જમનાલાલ બજાજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ…
Read More » -
રાજ્યના ધોરણ-૧રના વિદ્યાર્થીઓના ભાવિ કારકીર્દી ઘડતર માટે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનો વિદ્યાર્થી હિતલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય
મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં ધોરણ-૧ર બોર્ડ પરીક્ષાના પ્રવર્તમાન કોરોના સંક્રમણના વિશિષ્ટ સંજોગોમાં આયોજન અંગે સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરાઇ. કોરોના…
Read More » -
જી. ડી. ગોએન્કા ઇન્ટરનેશનલ સ્કૂલ, સુરત ખાતે વર્ચ્યુઅલ ઓરિએન્ટેશન પ્રોગ્રામ યોજાયો
સુરત: એપ્રિલ મહિનાથી સી.બી.એસ.ઈના નવા સત્ર ના આરંભ સાથે શહેરની અગ્રણી જી. ડી. ગોએન્કા ઇન્ટરનેશનલ સ્કૂલે માતા-પિતા અને વિદ્યાર્થીઓ ને…
Read More » -
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં ગુજરાત યુનિવર્સિટીનો ૬૯ મો દિક્ષાંત સમારોહ સમ્પન્ન
▪દિક્ષાંત સમારોહમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત દ્વારા વિદ્યાર્થીઓને “તૈતરિય ઉપનિષદ”ના વિવિધ શ્લોકનો માર્મિક અર્થ વિસ્તારપૂર્વક સમજાવાયો ▪આચાર્ય શ્રી દેવવ્રતે વિદ્યાર્થીઓને…
Read More »