દક્ષિણ ગુજરાત
-
સુરતના હજીરાથી દીવ વચ્ચે ક્રુઝ સેવાનો કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા દ્વારા થયો ઈ શુભારંભ
હજીરાને ક્રૂઝ પ્રવાસન કેન્દ્ર તરીકે વિકસાવવાનું લક્ષ્ય: ગુજરાતને પ્રવાસન ક્ષેત્રે નવીન ભેટ: સુરત બનશે ગુજરાતના પ્રવાસન સ્થળોનું પ્રવેશ દ્વાર વર્ષ…
Read More » -
મહુવાના કરચેલીયા ગામે નહેરૂ યુવા કેન્દ્ર દ્વારા ‘પાડોશી યુવા સંસદ કાર્યક્રમ’ યોજાયો
સુરત: ભારત સરકારના યુવા કાર્ય અને રમત ગમત મંત્રાલય હેઠળના નહેરૂ યુવા કેન્દ્ર સૂરત દ્વારા મહુવા તાલુકાના કરચેલીયા ગામે ‘પાડોશી…
Read More » -
બારડોલી, કડોદરા, તરસાડી અને માંડવી નગરપાલિકાની ૧૧૬ બેઠકોની ચૂંટણીમાં કુલ ૧,૦૧,૯૧૬ મતદારો મતદાન કરશે
સુરત: તાલુકા/જિલ્લા પંચાયત/નગરપાલિકાની માટે તા.૨૮ ફેબ્રુ.ના રોજ સવારના ૭-૦૦ થી સાંજના ૦૬-૦૦ કલાક દરમિયાન મતદાન યોજાશે. તરસાડી, બારડોલી કડોદરા અને…
Read More » -
દક્ષિણ ગુજરાતના ઉદ્યોગ ધંધાને નડતરરૂપ જીએસટી સંબંધિત વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે રજૂઆત
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ઉપપ્રમુખ આશિષ ગુજરાતીના નેતૃત્વ હેઠળ ઉદ્યોગકારોના એક પ્રતિનિધી મંડળે સીજીએસટીના પ્રિન્સીપલ ચીફ…
Read More » -
બારડોલી, કડોદરા, તરસાડી અને માંડવી નગરપાલિકાની ચૂંટણી અંતર્ગત ચાર મતગણતરી કેન્દ્રો
સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચુંટણી-૨૦૨૧ સુરત: રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત આગામી તા.૨૮ ફેબ્રુ.ના રોજ સવારના ૭-૦૦ થી સાંજના ૦૬-૦૦ કલાક…
Read More » -
બારડોલી, કડોદરા, તરસાડી અને માંડવી નગરપાલિકાની ૧૧૬ બેઠકોની ચૂંટણીમાં કુલ ૧,૦૧,૯૧૬ મતદારો મતદાન કરશે
સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચુંટણી-૨૦૨૧ સુરત: રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય/પેટાચૂંટણી માટે આગામી તા.૨૧ અને ૨૮ ફેબ્રુ.ના રોજ સવારના ૭-૦૦ થી સાંજના…
Read More » -
વાપીના બ્રેઈનડેડ રમેશભાઈ મીઠીયાના પરિવારે કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી પાંચ વ્યક્તિઓને નવજીવન આપ્યું
કચ્છી ભાનુશાળી સમાજના મીઠીયા પરિવારની માનવતા મહેંકી ઉઠી સુરત: દક્ષિણ ગુજરાતના વાપી ખાતે હરિયા એલ.જી. હોસ્પિટલમાંથી ગત રવિવારે સુરતની ડોનેટ…
Read More » -
ઓલપાડ તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓના શિક્ષક ભાઈ-બહેનોનું કોરોનાવિરોધી રસીકરણ
સૂરતઃ દેશભરમાં કોરોના પ્રતિકારક વેક્સિનેશન તબક્કાવાર ચાલી રહ્યું છે, ત્યારે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાની સરકારી પ્રાથમિક શાળાના શિક્ષક ભાઈ-બહેનો કોરોનાને…
Read More » -
દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ‘મેગા જોબ ફેર’ના આયોજન સંદર્ભે શિક્ષણ અગ્રસચિવ અંજુ શર્માના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ
‘‘આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે શિક્ષણ સંસ્થાઓ અને ઉદ્યોગો વચ્ચે સમન્વય’’ વિષય પર યોજાયેલી બેઠકમાં મોટા પાયે રોજગારીના સર્જન માટે મંથન…
Read More » -
જન મન અભિયાન અંતર્ગત વલસાડના ધોબી તળાવ સ્લમ વિસ્તારમાં મેડીકલ કેમ્પો યોજાયો
વલસાડઃ વલસાડ જિલ્લા વહીવટીતંત્રના નવા અભિગમ એવા જન મન અભિયાન અંતર્ગત દર બુધવારે જિલ્લાના સ્લમ વિસ્તારમાં સાંજના ૬-૦૦ થી ૮-૦૦…
Read More »