એજ્યુકેશન
-
રાજ્યના ધોરણ-૧રના વિદ્યાર્થીઓના ભાવિ કારકીર્દી ઘડતર માટે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનો વિદ્યાર્થી હિતલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય
મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં ધોરણ-૧ર બોર્ડ પરીક્ષાના પ્રવર્તમાન કોરોના સંક્રમણના વિશિષ્ટ સંજોગોમાં આયોજન અંગે સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરાઇ. કોરોના…
Read More » -
જી. ડી. ગોએન્કા ઇન્ટરનેશનલ સ્કૂલ, સુરત ખાતે વર્ચ્યુઅલ ઓરિએન્ટેશન પ્રોગ્રામ યોજાયો
સુરત: એપ્રિલ મહિનાથી સી.બી.એસ.ઈના નવા સત્ર ના આરંભ સાથે શહેરની અગ્રણી જી. ડી. ગોએન્કા ઇન્ટરનેશનલ સ્કૂલે માતા-પિતા અને વિદ્યાર્થીઓ ને…
Read More » -
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં ગુજરાત યુનિવર્સિટીનો ૬૯ મો દિક્ષાંત સમારોહ સમ્પન્ન
▪દિક્ષાંત સમારોહમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત દ્વારા વિદ્યાર્થીઓને “તૈતરિય ઉપનિષદ”ના વિવિધ શ્લોકનો માર્મિક અર્થ વિસ્તારપૂર્વક સમજાવાયો ▪આચાર્ય શ્રી દેવવ્રતે વિદ્યાર્થીઓને…
Read More » -
વેડરોડ સ્વામિનારાયણ ગુરૂકુળના ત્રણ વિદ્યાર્થીઓની ચિત્રકલામાં ઝળહળતી સિદ્ધિ
સુરતઃ સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આયોજિત રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ-૨૦૨૧ અંતર્ગત ટ્રાફિક અવરનેસ ચિત્ર સ્પર્ધામાં શહેરની વિવિધ ૫૫ શાળાઓના…
Read More » -
શૈક્ષણિક સંસ્થાઓએ અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટેની પોસ્ટ-મેટ્રીક શિષ્યવૃત્તિની અરજી ઓનલાઈન મોકલી આપવી
સુરતઃ ગાંધીનગરની અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ કચેરી દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧ માટે અનુસૂચિત જાતિના ધો.૧૧ થી ૧૨ તેમજ તમામ કોલેજ/સંસ્થા/યુનિવર્સિટીના…
Read More » -
નર્મદ યુનિવર્સિટીના પ્રાધ્યાપક ડો.ભરત ઠાકોરને મધ્યપ્રદેશ ખાતે વર્ષ ૨૦૨૦ નો ‘અહિન્દી ભાષી હિન્દી સાહિત્ય સેવી પુરસ્કાર’ એનાયત
સુરત: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના પ્રાધ્યાપક ડો.ભરત ઠાકોરને મધ્યપ્રદેશ ખાતે મધ્ય ભારત હિન્દી સાહિત્ય સભા દ્વારા વર્ષ…
Read More » -
વડાચૌટાની રહેવાસી ઘટા શાહને બી.કોમ. તેમજ એડવાન્સ્ડ એકાઉન્ટીંગ અને ઓડીટીંગના વિષયમાં ઉચ્ચ CGPA મેળવવા બદલ બે ગોલ્ડ મેડલ
મેં આજ સુધી શાળા કે કોલેજ અભ્યાસ દરમિયાન કોઈ પણ પ્રકારનું ટ્યુશન લીધું નથી: ઘટા શાહ સુરત: સુરતના વડાચૌટા વિસ્તારમાં…
Read More » -
એમ.એસ. (ઓપ્થેલ્મોલોજી)માં સૌથી વધુ ગુણાંક બદલ ડો.પિંકલ શિરોયાએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો
હાલ તામિલનાડુના કોઇમ્બતુર ખાતે કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ વિષયમાં સ્પેશ્યલાઇઝેશન કરી રહ્યાં છે ડો.પિંકલ સુરત: સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર મેડિકલ કોલેજમાં એમ.એસ.…
Read More » -
વીર નર્મદ યુનિવર્સિટીનો ૫૧મો પદવીદાન સમારોહ યોજાયો
૧૨ વિદ્યાશાખાઓના ૧૧૧ અભ્યાસક્રમોના ૩૬,૬૧૪ યુવા છાત્ર-છાત્રાઓને પદવીઓ એનાયત ૮૫ પી.એચ.ડી. તથા ૧૪ એમ.ફિલધારકોને પદવીઓ એનાયત સ્વાધ્યાય-જ્ઞાન ઉપાર્જનમાં કયારેય આળસ…
Read More » -
અમરોલી કોલેજમાં યુથ પાર્લામેન્ટ યોજાઈ
સત્તાપક્ષ અને વિપક્ષમાં વિભાજીત યુથ પાર્લામેન્ટમાં વિવિધ મુદ્દાઓ ઉપર પ્રશ્નોત્તરી થઈ સુરત: જીવન જયોત ટ્રસ્ટલ, અમરોલી સંચાલિત જે.ઝેડ શાહ આર્ટસ…
Read More »