ગુજરાત
-
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને “૪૬મો ઇન્ડિયા જેમ્સ એન્ડ જ્વેલરી એવોર્ડ” સમારોહ યોજાયો
કોરોનાના કપરા કાળમાં પણ જેમ્સ એન્ડ જવેલરી ઉદ્યોગની ચમક ઓછી થઈ ન હતી :મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સુરત, મુંબઈ, દિલ્હી ઉપરાંત…
Read More » -
સત્યાગ્રહ અગેઈન્સ્ટ પૉલ્યુશન અંતર્ગત ગ્રીનમેન વિરલ દેસાઈએ કરી સ્વાતંત્ર્ય દિનની ઉજવણી
ગ્રીનમેન વિરલ દેસાઈ સો જેટલા કર્મચારીઓ સાથે પ્લાન્ટેશન કરીને કરી સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી સુરત: ગ્રીનમેન વિરલ દેસાઈની આગેવાનીમાં કાર્યરત હાર્ટ્સ…
Read More » -
“નારી ગૌરવ દિવસ” નિમિતે ‘શક્તિ’ના સશક્તિકરણ-નારી ગૌરવના જતન માટે રાજ્યભરમાં ૧૦૮ કાર્યક્રમો યોજાયા
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી વડોદરાથી તથા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ આણંદ ખાતેથી કાર્યક્રમમાં સહભાગી બન્યા : મંત્રી મંડળના સભ્યો…
Read More » -
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ રાજ્યના ગરીબોને વિનામૂલ્યે અન્ન વિતરણનો દાહોદથી પ્રારંભ
દેશમાં ગરીબોના સશક્તિકરણને સર્વોચ્ચ પ્રાથમિક્તા અપાઇ રહી છે-પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી રાજ્યના પાંચ જિલ્લાના લાભાર્થીઓ સાથે પ્રધાનમંત્રીશ્રીએ સાધ્યો ઇ-સંવાદ -પ્રધાનમંત્રીશ્રી વડાપ્રધાન…
Read More » -
ગાંધીનગર કેપિટલ- વારાણસી સુપરફાસ્ટ ટ્રેનનું ગોધરા રેલવે સ્ટેશન ખાતે ઉમંગભેર સ્વાગત કરાયું
પોલીસ બેન્ડની સૂરાવલીઓ તેમજ આદિવાસી નૃત્ય સાથે ગોધરા રેલવે સ્ટેશને ટ્રેનને આવકાર ગોધરા: વડાપ્રઘાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે રી-ડેવલપડ ગાંધીનગર…
Read More » -
આકસ્મિક સંજોગોમાં નાગરિકોની મહામૂલી જીંદગી બચાવવીએ જ અમારી પ્રાથમિકતા : નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ
રાજ્યના વિવિધ તાલુકા મથકો ઉપર ૨૪ કલાક ૧૦૮ એમ્બ્યુલન્સની સેવાઓ ઉપલબ્ધ : માત્ર ૨૦ મિનીટના સમયમાં દર્દીઓ પાસે વાન પહોંચે…
Read More » -
રાજ્યના ધોરણ-૧રના વિદ્યાર્થીઓના ભાવિ કારકીર્દી ઘડતર માટે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનો વિદ્યાર્થી હિતલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય
મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં ધોરણ-૧ર બોર્ડ પરીક્ષાના પ્રવર્તમાન કોરોના સંક્રમણના વિશિષ્ટ સંજોગોમાં આયોજન અંગે સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરાઇ. કોરોના…
Read More » -
તૌકતે વાવાઝોડું (સાઈક્લોન) : શું કરશો, કઈ બાબતોથી દૂર રહેશો ?
ભારતીય હવામાન વિભાગે રાજ્યના સૌરાષ્ટ્ર અને દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી એક-બે દિવસમાં તૌકતે વાવાઝોડું સંભવિતપણે ત્રાટકી શકે તે અંગેની ચેતવણીઓ જારી…
Read More » -
‘આત્મનિર્ભર ભારત’ના સૂત્રને સાકાર કરતી એલ.એન્ડ ટી કંપની
હવામાંથી ઓક્સિજન ઉત્પન્ન કરતા ૨૨ ઓક્સિજન જનરેશન યુનિટ યુદ્ધના ધોરણે તૈયાર કરવામાં આવી રહ્યા છેઃ આરોગ્યમંત્રી કિશોરભાઈ કાનાણી તથા સાંસદશ્રીઓની…
Read More » -
હજીરાના આર્સેલર મિત્તલ સ્ટીલ પ્લાન્ટ પરિસરમાં ૨૫૦ બેડની હંગામી કોવિડ હોસ્પિટલનો આરંભ
કેન્દ્ર અને રાજ્ય સરકારની અપીલને આર્સેલર મિત્તલનો ઉમદા પ્રતિસાદ: ૨૫૦ બેડની કોવિડ હોસ્પિટલનું યુદ્ધસ્તરે માત્ર ૭૨ કલાકમાં નિર્માણ અને લોકાર્પણ…
Read More »